હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસુ 2025 કેવું રહેશે?

WhatsApp Group Join Now

અંબાલાલ પટેલની આગાહી

ચોમાસુ 2025 : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાને લઈને શુભ સંકેતો આપ્યા છે. આ વખતે હોળીની જ્વાળાઓ પશ્ચિમ દિશામાં જોવા મળી હતી. સાથે જ હોળીની જ્વાળાઓ ઉત્તર દિશામાં પણ જોવા મળી હતી. જેને લઈને અંબાલાલ પટેલ દ્વારા ચોમાસું કેવું રહેશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

ચોમાસુ 2025 કેવું રહેશે?

અંબાલાલ પટેલે હોળીની જ્વાળાને લઈને જણાવ્યું કે આ વખતે ગુજરાતમાં ચોમાસું ઘણું સારુ રહેવાનું છે. આ વખતે ચોમાસામાં લો પ્રેશરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે અને તેમનો પાક સારો રહેવાનો છે.

આ પણ વાચો : હોળી બાદ ગુજરાતના હવામાનમાં પલટો આવશે? અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

ચોમાસામાં આ વર્ષે અરબ સાગર તેમજ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે જેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. એટલે કે આ વખતે હોળીની જ્વાળાઓએ શુભ સંકેત આપ્યા છે.

ચોમાસુ 2025 : ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે હોળીની જ્વાળાએ ઘણાં જ શુભ સંકેતો આપ્યા છે. વરસાદ આ વખતે ગુજરાતમાં સારો પડશે એટલે કે ચોમાસું સારુ રહેવાનું અને હોળીની જ્વાળાને જોતા આરોગ્ય પણ લોકોનું સારુ રહેશે. ખાસ કરીને ચોમાસું સારુ રહેશે જેના કારણે ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ચોમાસુ 2025 કેવું રહેશે?

અંબાલાલ પટેલે હોળીની જ્વાળાને લઈને જણાવ્યું કે આ વખતે ગુજરાતમાં ચોમાસું ઘણું સારુ રહેવાનું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment