પરેશ ગોસ્વામીની વરાપને લઈ આગાહી, જાણો ક્યારે વરસાદ લેશે વિરામ, ક્યાં સુધી ખેડૂતોએ વરાપની જોવી પડશે રાહ

WhatsApp Group Join Now

Paresh Goswami Agahi : રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં 12 તારીખ પછી વરસાદ વિરામ લેશે!…. ગત 3 જુલાઈથી ગુજરાતમાં અંદર એક વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે.

પરેશ ગોસ્વામીની વરાપને લઈ આગાહી

અત્યારસુધી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. લગભગ ગુજરાતના 90% સુધીના વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે. અત્યારે જે સિસ્ટમ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અરબ સાગરના અમુક ભાગો અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો ઉપર અત્યારે એ સિસ્ટમ પહોંચી છે. એટલે જે મધ્યપ્રદેશ ઉપરથી આવી ગુજરાત ઉપરથી પસાર થઈ અને કચ્છ ઉપર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ ઉપર પહોંચી ગઈ છે. અત્યારે એ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે.

આ પણ વાચો : 22 થી 30 જુલાઈમાં ગુજરાતમાં જળબંબાકાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી

વરસાદની કેવી શક્યતા રહેલી છે?

ગુજરાત આજે અમુક જગ્યાએ સામાન્ય મધ્યમ અથવા ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સામાન્યથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. 9, 10 અને 11 તારીખ એમ ત્રણ દિવસ સુધી હળવા છૂટા છવાયા ઝાપટાઓ થવાની સંભવના નથી.

આ પણ વાચો : આજે રાત્રે 16 જિલ્લા સાવધાન, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

વરસાદ ક્યારથી વિરામ લેશે?

આગામી 12 તારીખથી આપણે ગુજરાતની અંદર વરસાદનો વિરામ લઈ શકે છે. 12થી 19 તારીખ સુધી એકાદ અઠવાડિયાનો વરાપ જોવા મળશે. જો કે વરાપ હશે છતાં પણ એક મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ હશે. એટલે વરાપના દિવસો દરમિયાન કોઈ કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર હળવા ક્યાક છૂટા છવાયા ઝાપટા પડી શકે છે.

Paresh Goswami Agahi

અગત્યની લિંક – Paresh Goswami Agahi

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment