16મે બાદ ચક્રવાત સર્જાશે! જાણો અંબાલાલ પટેલની ચક્રવાત વાળી આગાહી

WhatsApp Group Join Now

Ambalal Patel cyclone forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, ક્યારથી પડશે વરસાદ. આ દરમિયાન ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

Paresh Goswami

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સ્ટાર્ટ થશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આરબ દેશમાંથી વંટોળ આવી રહ્યું છે. જેને લઈ પાકિસ્તાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં વંટોળની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : 10 થી 14 તારીખમાં આંધીવંટોળ સાથે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની નવી નકોર આગાહી

10 થી 14 મે દરમિયાન આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. જેમાં 10 થી 14મે દરમિયાન ભારે પવન સાથે છાંટા પડાવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને પંચમહાલ, વડોદરા, સાબરકાંઠા અને ખેડામાં વરસાદ પડવાની આગાહી છે. આ સાથે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : ગુજરાતના આ 4 જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો કઈ તારીખે વરસાદની આગાહી?

16 મે પછી ચક્રવાત સર્જાશે?

Ambalal Patel cyclone forecast : અંબાલાલ પટેલે જણાવ્યું કે, વરસાદનો રાઉન્ડ પૂરો થયા પછી પુન:ગરમીમાં વધારો થવાની શક્યતા છે. મે અને જૂનમાં દરિયાકિનારે ચક્રવાત સાથે પવનનું દબાણ સક્રિય થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 16મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. 16 મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા ચક્રવાત સર્જાવાની શક્યતા છે.

આ પણ વાચો : વાવાઝોડાની સિઝન શરૂ, ગુજરાત સહિત દેશભરમાં વાવાઝોડા ક્યારે સક્રિય થાય છે?

24મે થી 5 જૂનમાં વરસાદ પડશે

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, 24 મેથી 5 જૂન વચ્ચે ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસાની વહેલી શરૂઆત થવાની શક્યતા રહેલી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 17 જૂન બાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે. આ તરફ અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Ambalal Patel cyclone forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
16 મે પછી ચક્રવાત સર્જાશે?

16મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment